Gujarat Live News
ગુજરાતરાજકોટ

પૂજ્ય મોરારીબાપુએ રાજકોટની ગોઝારી અને દુઃખદ ઘટના બાદ સંવેદના વ્યક્ત કરી અને શ્રધ્ધાંજલિ પાઠવી

રાજકોટ : પૂજ્ય મોરારીબાપુએ રાજકોટની ગંભીર, દુઃખદ અને ગોઝારી ઘટના બાદ સંવેદના વ્યક્ત કરી હતી અને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
રાજકોટમાં આજે સાંજે એક ગેઈમ ઝોનમાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજે ૨૪ લોકોનાં મોત નિપજયા છે.
પૂજ્ય મોરારીબાપુ આ દુઃખદ ઘટના બની છે ત્યારે એમની સંવેદના વ્યક્ત કરી છે. માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે  અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

‘નમો પુસ્તક પરબ’ ની 151 મી કડીમાં પુસ્તક પ્રદર્શનની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

gln_admin

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહ પરીવાર સાથે વતન અમદાવાદમાં કર્યું મતદાન

gln_admin

ફાર્માટેક એક્સ્પો: ગાંધીનગર ખાતે ટેકનોલોજીના નવા યુગની શરૂઆત

gln_admin

Leave a Comment