Gujarat Live News

Category : કૃષિ

કૃષિ

પ્રાકૃતિક કૃષિમાં સૂક્ષ્મ જીવાણુઓનું મહત્વ: એક ગ્રામ ગોબરમાં જુદા-જુદા પ્રકારના ૩૦૦થી ૫૦૦ કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણું હોય છે

gln_admin
પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય અને સૂક્ષ્મ જીવાણુઓનું મહત્વ એક ગ્રામ ગોબરમાં જુદા-જુદા પ્રકારના ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણું હોય છે રાસાયણિક ખેતી ગ્લોબલ...
કૃષિ

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ધોલેરા તાલુકાના 1400 ખેડૂતોને રૂ. 76.78 લાખની સહાય ચૂકવાઇ

gln_admin
પ્રાકૃતિક ખેતી : અમદાવાદ જિલ્લો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ધોલેરા તાલુકાના 1400 ખેડૂતોને રૂ. 76.78 લાખની સહાય ચૂકવાઇ રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય નિભાવ...
કૃષિ

કચ્છ સરહદ વિસ્તારના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવી સારી આવર કમાઈ રહ્યા છે

gln_admin
પ્રાકૃતિક ખેતીથી સૂરજમુખી તથા ખારેકની ખેતી કરતા સરહદી અબડાસા તાલુકાના જગદીશભાઇ પટેલ કનકપરના ખેડૂત બાજરી તથા ઘઉંનું પણ સફળ વાવેતર કરીને પ્રાકૃતિક ખેતીથી સારી આવક...
કૃષિ
gln_admin
પ્રાકૃતિક ખેતી : અમદાવાદ જિલ્લો નિવૃત્ત શિક્ષક દયાળજીભાઈ અને તેમના પુત્ર મેહુલભાઇની પ્રાકૃતિક પદ્ધતિ હળદર,લીંબુ, જામફળ, તુવેર, વરિયાળી, ચણા અને વિવિધ બાગાયતી પાકોની કરી ખેતી...
કૃષિ

પીંક જામફળની પ્રાકૃતિક ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે કચ્છના આ ખેડૂત

gln_admin
નાની નાગલપરના પ્રગતિશીલ ખેડૂત હિરેનભાઇ ટાંક પીંક જામફળની પ્રાકૃતિક ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે ગૌ પાલન સાથે પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી હિરેનભાઇએ  લીંબુ,...
કૃષિ

અંજારના દિપક સોરઠીયાએ પ્રાકૃતિક પધ્ધતિથી લીંબુની ખેતી કરવા સાથે પ્રાકૃતિક ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરી બજારમાં વિવિધ પ્રોડકટ મુકી

gln_admin
લીંબુ તથા બિજોરાના અથાણા, છાશનો મસાલો તથા સરગવાના પાઉડર બને છે પ્રાકૃતિક પ્રોડક્ટનું જાતે જ માર્કેટીંગ વેચાણ કરીને તેઓ અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ   ભુજ,...
કૃષિ

પ્રાકૃતિક ખેતીની સફળતાનું સચોટ ઉદાહરણ પૂરું પાડતાં ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈ પટેલ

gln_admin
ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી દેશની અર્થવ્યવસ્થામાં ખેતી ક્ષેત્રનું પ્રદાન અગત્યનું છે. દેશમાં નાના અને સીમાંત ખેડૂતો પાસે ખેતીના આધુનિક સાધનો, ખાતર, પિયત અને બિયારણની વ્યવસ્થા મર્યાદિત...
કૃષિ

અમદાવાદ જિલ્લામાં છેલ્લા ૪ વર્ષમાં ૧.૨૮ લાખ ખેડૂતોને અપાઈ પ્રાકૃતિક કૃષિની તાલીમ

gln_admin
  ગુજરાતના ખેડૂતો ઝેરી રસાયણ મુકત એવી પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરીને સમૃદ્ધ બને સાથે રાજયની ધરતી વધુ ફળદ્રુપ અને સુફલામ બને તે માટે રાજયપાલ આચાર્ય...
કૃષિ

અમદાવાદ જિલ્લામાં ફળપાકનું વાવેતર કરતા ખેડૂતોને સહાયરૂપ બની રહ્યું છે ;ગ્રો મોર ફ્રૂટ ક્રોપ કેમ્પેઇન

gln_admin
કેમ્પેઈન અંતર્ગત ખેડૂતો મેળવી શકે છે વિવિધ ફળપાક વાવેતર યોજનાઓમાં સહાય જિલ્લામાં છેલ્લાં પાંચ વર્ષમાં ફળપાકના વાવેતર અને ઉત્પાદનમાં 20%થી વધુ વધારો નોંધાયો અમદાવાદ જિલ્લાના...
કૃષિગુજરાત

નર્મદા જિલ્લામાં ૧૭,૫૧૨ જેટલાં ખેડૂતોએ અંદાજિત ૧૨,૭૦૮ એકર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ પાકોનું વાવેતર કર્યું

gln_admin
રાજપીપલા : પ્રાકૃતિક આભૂષણોથી ભરપુર નર્મદા જિલ્લાના ખેડૂતોએ હવે મક્કમ નિર્ધાર કર્યો છે કે, રસાયણિક ખાતરોના દુષ્પ્રભાવથી જળ-જમીન અને ખોરાકને બચાવવો છે, આ વાતની પ્રતીતિ...