Gujarat Live News

Category : રાજકોટ

રાજકોટ

પૂજ્ય મોરારી બાપૂએ રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવવા વિશ્વભરના મહાનુભાવોને એક થવા આહ્વાન કર્યું

gln_admin
વિશ્વમાં ઘણાં દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલાં યુદ્ધથી વ્યથિત થયા બાપૂ રામકથા દરમિયાન વિશ્વભરમાં શાંતિ સ્થાપિત કરવાનું આહ્વાન કર્યું નાના બાળકો તુટેલા પાત્રોમાં રોટલી...
કચ્છપાટણ સિટીરાજકોટ

હિંમતનગર અને કચ્છમાં થયેલા અકસ્માતોમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

gln_admin
ગુજરાતમાં વિવિધ સ્થળોએ માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત દિવસોમાં ગોંડલ તાલુકાના દેરડી-કુંભાજી ના એક પરિવારને કચ્છ ખાતે લાકડીયા નજીક અકસ્માત નડયો...
ગુજરાતરાજકોટ

પૂજ્ય મોરારી બાપૂએ વૃક્ષારોપણ અને પર્યાવરણની સુરક્ષા માટે પંચ તત્વોના રક્ષણનું આહ્વાન કર્યું

gln_admin
રાજકોટ: 05 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂએ પર્યાવરણની સુરક્ષા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે...
ગુજરાતરાજકોટ

રાજકોટમાં હૈયાફાટ રુદનઃ ગેમ ઝોનમાં ગયેલા 28 લોકોના આગથી મોત, લોકો એ રીતે ભડથું બન્યા છે કે ઓળખવા મુશ્કેલ

gln_admin
રાજકોટ : રાજકોટ શહેર માટે શનિવારનો દિવસ કાળ સમાન સાબિત થયો હતો. કાલાવાડ રોડના ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર...
ગુજરાતરાજકોટ

પૂજ્ય મોરારીબાપુએ રાજકોટની ગોઝારી અને દુઃખદ ઘટના બાદ સંવેદના વ્યક્ત કરી અને શ્રધ્ધાંજલિ પાઠવી

gln_admin
રાજકોટ : પૂજ્ય મોરારીબાપુએ રાજકોટની ગંભીર, દુઃખદ અને ગોઝારી ઘટના બાદ સંવેદના વ્યક્ત કરી હતી અને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. રાજકોટમાં આજે સાંજે એક ગેઈમ ઝોનમાં...
રાજકોટ

પોઈચા અને અન્ય અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

gln_admin
રાજકોટ : થોડા દિવસો પહેલાં હાલમાં સુરત સ્થિર થયેલા અને મૂળ અમરેલી જિલ્લાના પરિવાર સાથે કરુણ દુર્ઘટના બની હતી. નર્મદા નદીના પોઈચા ખાતે આ પરિવાર...
Uncategorizedગુજરાતરાજકોટરાષ્ટ્રીય

અનંત અંબાણીનું વનતારા : વન્યજીવોને બચાવવા અને પુનર્વસનમાં આ રીતે થઈ રહ્યું છે મદદરૂપ

gln_admin
જામનગર : ગુજરાતના જામનગરના શાંત લેન્ડસ્કેપમાં વસેલું અનંત અંબાણીના વંતારા એક અનોખા મિશનને મૂર્ત બનાવે છે: તકલીફમાં રહેલા પ્રાણીઓને કરુણાપૂર્ણ સંભાળ અને અત્યાધુનિક તબીબી સહાય...
અમદાવાદકચ્છજીવનશૈલીબિઝનેસમનોરંજનરમતગમતરાજકારણરાજકોટરાષ્ટ્રીયવડોદરાવિશ્વસુરતસૌરાષ્ટ્ર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહ પરીવાર સાથે વતન અમદાવાદમાં કર્યું મતદાન

gln_admin
11:11 AM 5 મે 2024 અમદાવાદ : લોકસભા ચુંટણીઓના ત્રીજા તબક્કાના મતદાન હેઠળ નારણપુરા સબ ઝોનલ ઓફિસ મતદાન મથક ખાતે સહપરિવાર મતદાન  ગાંધીનગર લોકસભા ક્ષેત્રના...
અમદાવાદકચ્છજીવનશૈલીબિઝનેસમનોરંજનરમતગમતરાજકારણરાજકોટરાષ્ટ્રીયવડોદરાવિશ્વસુરતસૌરાષ્ટ્ર

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટના આદાન-પ્રદાન માટે તૃતીય એક્ષચેન્જ મેળો

gln_admin
  10:25, 11 MAY 2024 ગુજરાત ન્યૂઝ : ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી કરવામાં આવેલ મતદાનવાળા પોસ્ટલ બેલેટનું આદાન-પ્રદાન કરવા માટે આજે રાજ્ય...